ભારતીય વાયુ સેના વિશ્વ ના ચોથા ક્રમ ની છે, જેની શરૂઆત બ્રિટન નાં રોયલ એરફોર્સની શાખા તરીકે થઇ હતી. 1932 ને 8 ઓક્ટોમ્બરના રોજ ઇન્ડિયન એરફોર્સ ની સ્થાપના થઇ. ભારત ની આઝાદી પછી 1947 માં રોયલ ઇન્ડિયન એરફોર્સ બન્યું. 1950 માં ભારત પ્રજાસત્તાક પછી રોયલ ઇન્ડિયન એરફોર્સ માંથી ઇન્ડિયન એરફોર્સ બન્યું. ભારતના રાષ્ટ્રપતિ વાયુ સેનાના સુપ્રીમ કમાન્ડર હોય છે.